ગુજરાતમાં સીંગતેલના ભાવમાં તોતિંગ વધારો
Lok Patrika Ahmedabad|30 June 2024
મોંઘવારીનો વધુ એક માર ખાધતેલના ભાવમાં વધારો ટામેટાં સહીત શાકભાજીઓના ભાવ વધ્યા બાદ હવે સીંગતેલમાં જનતાને મોંઘવારીનો વધુ એક ડામ અપાયો, જન્માષ્ટમી સમયે વધતા તેલના ભાવોમાં અત્યારથી જ વધારો, વરસાદી સીઝનને લીધે મગફળીનું પીલાણ બંધ કરાતા ખાધતેલના ભાવમાં ૨૦ થી ૪૦ રૂપિયાનો વધારો ઝીંકાયો ૧૫ લિટર તેલના ડબ્બાનાં નવા ભાવ મુજબ સીંગતેલ રૂ.૨૫૬૦, કપાસિયા તેલ રૂ.૧૫૯૦, પામ ઓઇલ રૂ.૧૬૦૦ તેમજ સોયાબીનનો ભાવ રૂ.૧૦૦૦એ પહોંચ્યો
ગુજરાતમાં સીંગતેલના ભાવમાં તોતિંગ વધારો

ચોમાસુ શરૂ થતાની સાથે જ શાકભાજીના ભાવ ભડકે બળી રહ્યા છે. ટામેટાના ભાવ પણ આસમાને પહોંચ્યા છે ત્યારે જનતાને પર વધુ એક મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. હાલ ખાદ્યતેલના ભાવમાં ડબ્બે રૂપિયા ૨૦ થી ૪૦નો વધારો કરવામાં આવ્યો છે.જનતા પર ફરીએકવાર મોંઘવારીનો વધુ એક માર સહન કરવાનો વારો આવ્યો છે.

This story is from the 30 June 2024 edition of Lok Patrika Ahmedabad.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the 30 June 2024 edition of Lok Patrika Ahmedabad.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM LOK PATRIKA AHMEDABADView All
પીઓકેની જેલમાંથી ૧૮ કેદીઓ ભાગી ગયા ! એકને ગોળી વાગી
Lok Patrika Ahmedabad

પીઓકેની જેલમાંથી ૧૮ કેદીઓ ભાગી ગયા ! એકને ગોળી વાગી

છને ફાંસીની સજા આપવામાં આવી ઘટના બાદ પોલીસે સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે

time-read
1 min  |
03 July 2024
સાઉથ કોરિયામાં રોડ ક્રોસ કરી રહેલા લોકો પર એક સ્પીડિંગ કાર ચડી ગઈ
Lok Patrika Ahmedabad

સાઉથ કોરિયામાં રોડ ક્રોસ કરી રહેલા લોકો પર એક સ્પીડિંગ કાર ચડી ગઈ

૯ના મોત અને ૪ ઘાયલ આ અકસ્માત સોમવારે રાત્રે સ્થાનિક સમય અનુસાર લગભગ ૨૧.૩૦ વાગ્યે થયો હતો, ઘટનાની તપાસ કરી રહ્યા છે અને ઉમેર્યુ છે કે મૃતકોની સંખ્યા વધી શકે

time-read
1 min  |
03 July 2024
મહિલા આત્મઘાતી બોમ્બરોએ નાઈજીરીયાના ઉત્તરીય પ્રદેશમાં ત્રણ જગ્યાએ હુમલો કર્યો : અનેક લોકોના મોત
Lok Patrika Ahmedabad

મહિલા આત્મઘાતી બોમ્બરોએ નાઈજીરીયાના ઉત્તરીય પ્રદેશમાં ત્રણ જગ્યાએ હુમલો કર્યો : અનેક લોકોના મોત

લગ્ન, અંતિમ સંસ્કાર અને હોસ્પિટલમાં વિસ્ફોટ મહિલા આત્મઘાતી બોમ્બરોએ નાઈજીરીયાના ઉત્તરીય પ્રદેશમાં ત્રણ સ્થળોએ આત્મઘાતી હુમલા કર્યા હતા, જેના પરિણામે અનેક લોકોના મોત થયા હતા

time-read
1 min  |
03 July 2024
બે ગર્ભવતી મહિલા સહિત ૬ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દોડતું થયું
Lok Patrika Ahmedabad

બે ગર્ભવતી મહિલા સહિત ૬ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દોડતું થયું

પુણેમાં ઝિકા વાયરસના કેસથી હડકા

time-read
1 min  |
03 July 2024
સરકાર સામે વિરોધ પ્રદર્શનમાં ૩૯ લોકોના મોત નિપજ્યાં
Lok Patrika Ahmedabad

સરકાર સામે વિરોધ પ્રદર્શનમાં ૩૯ લોકોના મોત નિપજ્યાં

કેન્યામાં નવા ટેક્સ વધારા મામલે કેન્યામાં રાષ્ટ્રવ્યાપી કર કાયદાના વિરોધના સંદર્ભમાં ૩૯ લોકો માર્યા ગયા છે અને ૩૬૧ ઘાયલ થયા

time-read
1 min  |
03 July 2024
પટણા નીટ પેપર લીક કેસમાં આરોપીઓ સહિત તેમના સંબંધીઓના બેંક ખાતાની તપાસ થશે
Lok Patrika Ahmedabad

પટણા નીટ પેપર લીક કેસમાં આરોપીઓ સહિત તેમના સંબંધીઓના બેંક ખાતાની તપાસ થશે

સીબીઆઇને આરોપીઓના નેટવર્ક મેપિંગમાંથી ઘણી માહિતી મળી એજન્સી હવે આરોપીઓની નજીકના લોકો પર તેની પકડ વધુ કડક કરશે, આ શ્રેણીમાં સીબીઆઈ હવે આરોપીઓના સંબંધીઓના બેંક ખાતાની તપાસ કરશે

time-read
1 min  |
03 July 2024
ઇટાલી, સ્વિત્ઝર્લેન્ડ, મેક્સિકો તેમજ વિશ્વના ઘણા ભાગોમાં પર અને વરસાદની તબાહી
Lok Patrika Ahmedabad

ઇટાલી, સ્વિત્ઝર્લેન્ડ, મેક્સિકો તેમજ વિશ્વના ઘણા ભાગોમાં પર અને વરસાદની તબાહી

૧૦૦ લોકોએ ઈમરજન્સી કોલ કર્યો ઈટાલીના નોઆસ્કા શહેરમાં પણ વરસાદે તબાહી મચાવી છે, અહીં નદીઓમાં પાણી એટલું વધી ગયું છે કે પૂરની સ્થિતિ સર્જાઈ છે

time-read
1 min  |
03 July 2024
યુક્રેન સામે ટેક અને રોકેટને બદલે હવે રશિયન બાઇકર્સ યુધ્ધ કરશે
Lok Patrika Ahmedabad

યુક્રેન સામે ટેક અને રોકેટને બદલે હવે રશિયન બાઇકર્સ યુધ્ધ કરશે

યુક્રેન પર રશિયાના હુમલાને લગભગ બે વર્ષ થઈ ગયા બંને વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં રશિયાએ યુક્રેનના ઘણા શહેરોને તબાહ કર્યા

time-read
1 min  |
03 July 2024
વડા પ્રધાન મોદીએ એનડીએ સાંસદોને સંસદીય નિયમોનું પાલન કરવા જણાવ્યું
Lok Patrika Ahmedabad

વડા પ્રધાન મોદીએ એનડીએ સાંસદોને સંસદીય નિયમોનું પાલન કરવા જણાવ્યું

સંસદ લાયબ્રેરી બિલ્ડીંગના જીએમસી બાલયોગી ઓડિટોરિયમમાં

time-read
1 min  |
03 July 2024
આસામ રાજ્યમાં ત્રણ લાખથી વધુ લોકો બેઘર અત્યાર સુધીમાં આશરે ૬૦ લોકો મૃત્યુ પામ્યા
Lok Patrika Ahmedabad

આસામ રાજ્યમાં ત્રણ લાખથી વધુ લોકો બેઘર અત્યાર સુધીમાં આશરે ૬૦ લોકો મૃત્યુ પામ્યા

જુલાઈમાં સામાન્ય કરતાં વધુ વરસાદ, પશ્ચિમ હિમાલય અને મધ્ય ભારતમાં પૂરનો ભય અવિરત વરસાદને કારણે બ્રહ્મપુત્રા નદીમાં પાણીનું સ્તર વધ્યું છે, જેના કારણે થોડા દિવસોથી શાંત થયા બાદ પૂરે ફરી ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને નાગાંવ, ડિબ્રુગઢ સહિત એક ડઝન જિલ્લાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા

time-read
1 min  |
03 July 2024